• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • COVID 19 Update : ભારતમાં ફરી કોરોનાનો ફૂંફાડો: નવા કેસએ સાત મહિનાનો રેકોર્ડ તોડ્યો, JN.1 વેરિઅન્ટએ વધારી ચિંતા..!

COVID 19 Update : ભારતમાં ફરી કોરોનાનો ફૂંફાડો: નવા કેસએ સાત મહિનાનો રેકોર્ડ તોડ્યો, JN.1 વેરિઅન્ટએ વધારી ચિંતા..!

09:53 PM December 29, 2023 admin Share on WhatsApp



Covid 19 Latest Update News In Gujarat : કોરોનાને મહામારી કહેવાનું ભલે બંધ થઈ ગયુ પરંતુ કોરોનાનો પ્રકોપ હજૂ સંપૂર્ણ ઓછો થયો નથી. દુનિયાના 40થી વધુ દેશોમાં ફેલાઈ ચૂકેલો કોવિડનો નવો વેરિયન્ટ હવે ભારતની ચિંતા વધારી રહ્યો છે. Covid-19 New Variant JN.1ની ચિંતા વચ્ચે ભારતમાં કોરોના વાયરસ એ ફરી રફ્તાર પકડી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ આંકડા મુજબ 24 કલાકમાં 798 કોરોના નવા કેસ નોંધાયા છે.  સાથો સાથ સંક્રમિતોની સંખ્યા પણ 4 હજાર પર પહોંચી છે. આ સાથે 5 દર્દીઓના કોરોના કારણે મોત પણ થયા છે. અત્રે જણાવીએ કે, 5 દર્દીઓના કોવિડ-19 કારણે મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4 હજાર 91 પર પહોંચ્યો છે. ગુજરાતવાસીઓ એલર્ટ પર આવી જવુ જોઈએ. કારણ કે, રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટનો આંકડો 40ને વટાવી ગયો છે.

Corona New Variant -Covid 19 update - latest covid news - Covid 19 Latest Update News In Gujarat - Coronavirus update

► ઠંડીને કારણે વધ્યા કોરોનાના કેસ

હાલ કહી શકાય કે ઠંડીને કારણે કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. વર્ષ 2020 ની શરૂઆતથી લગભગ ચાર વર્ષોમાં દેશભરમાં કોરોના વાયરસથી લગભગ સાડા ચાર કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે અને 5.30 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે. સ્વાસ્થય મંત્રાલયના લેટેસ્ટ અપડેટ અનુસાચર, આ બીમારીથી રિકવર થનારા લોકોની સંખ્યા વધીને 4.4 કરોડ થઈ ગઈ છે. સ્વસ્થ થવાની ટકાવારા 98.81 પર પહોંચી ગઈ છે. 

► રાજ્યમાં Covid-19ના કેટલા એક્ટિવ કેસ ?

ગુજરાતમાં JN.1ના વેરિએન્ટના 40 કેસ છે, પરંતુ રાહતની વાત એ છે કે 22 દર્દી સાજા થયા છે અને 14 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે. જો કે આ નવા વેરીએન્ટને કારણે અમદાવાદમાં  82 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ પણ થયું હતું, સાથે જ શહેરમાં કોરોનાં કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. 


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Corona New Variant -Covid 19 update - latest covid news - Covid 19 Latest Update News In Gujarat - Coronavirus update



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us